સુશાંતનો પક્ષ લેવા મામલે સુશાંતના વકીલે કંગના રનૌત પર લગાવ્યા ગંભીર આરોપો, કહ્યું- તે જે કરી રહી છે તે.......
<strong>મુંબઇઃ</strong> બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે સતત ન્યાયની માંગ કરી હતી. કંગનાએ સુશાંત કેસમાં બૉલીવુડ માફિયાઓ સામે સીધો મોરચો ખોલ્યો હતો, અને તે સુશાંતના પિતાને સુશાંત કેસમાં ન્યાય મળે તે માટે સપોર્ટ કરી રહી હતી. જોકે, હવે સુશાંતના પિતા કેકે સિંહના વકીલે કંગના
from home https://ift.tt/3hsJ81C
via IFTTT
from home https://ift.tt/3hsJ81C
via IFTTT
ટિપ્પણીઓ નથી: