સુશાંત સિંહની બહેને રક્ષાબંધન પર રડતાં રડતાં લખી આ ભાવુક પૉસ્ટ, 'આજ વો ચેહરા નહીં...........'

<strong>મુંબઇઃ</strong> સોમવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો, આ તહેવાર ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર છે. ગઇ 14 જૂને પોતાના ઘરમાં આપઘાત કરી ચૂકેલા સુશાંત સિંહની બહેનો આ તહેવારમાં પોતાના ભાઇને યાદ કરતી રહી. એટલે સુશાંતની બહેનો રક્ષાબંધનના તહેવારમાં પોતાના ભાઇને રડતી આંખે યાદ કર્યો અને એક ઇમૉશનલ પૉસ્ટ લખીને લાગણીઓ વ્યક્ત કરી હતી.

from home https://ift.tt/3fqe94l
via IFTTT

ટિપ્પણીઓ નથી: