કોણ કરશે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ? આજે સુપ્રીમ કોર્ટ સંભળાવી શકે છે પોતાનો નિર્ણય

<strong>નવી દિલ્હીઃ</strong> સુશાંત સિંહ રાજપૂત મોતના કેસની તપાસ કોણ કરશે, મુંબઈ પોલીસ, બિહાર પોલીસ કે પછી સીબીઆઈ, તેને લઈને આજે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપી શકે છે. આજે તમામ પક્ષ સુપ્રીમ કોર્ટમાં આજે લેખીત દલિલો જમા કરાવશે. કોર્ટ એ નક્કી કરશે કે કેસની તપાસ સીબીઆઈ અથવા મુંબઈ પોલીસમાંથી કોણ

from home https://ift.tt/3amePH1
via IFTTT

ટિપ્પણીઓ નથી: