ત્રિપુરાઃ કોરોના વાયરસથી બે દિવસના નવજાતનું મોત, વાયરસથી અત્યાર સુધીના સૌથી ઓછી ઉંમરમાં થયું મોત
<strong>નવી દિલ્હીઃ</strong> કોરોના વાયરસનો ચેપ સતત ફેલાતો જઈ રહ્યો છે. એકલા ભારતમાં જ કોરોનાના 17 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. આંકડા અનુસાર ભારતમાં અત્યાર સુધી 1750724 લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. જ્યારે 37 હજારથી વધારે લોકોના કોરોનાને કારણે મોત થયા છે. હાલમાં જ જન્મેલ એક નવજાતનું કોરોનાને કારણે
from home https://ift.tt/3kfsQee
via IFTTT
from home https://ift.tt/3kfsQee
via IFTTT
ટિપ્પણીઓ નથી: