ભૂમિ પૂજન પહેલા સવાર સવારમાં ઓવૈસીએ કહ્યું ‘બાબરી મસ્જિદ હતી અને રહેશે, ઇશાંઅલ્લાહ’

<strong>નવી દિલ્હીઃ</strong> અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે આજે પીએમ મોદી ભૂમૂ પિજન કરશે. ભવ્ય રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા સવાર સવારમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ એક ટ્વીટ કર્યું છે. ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું છે, “બાબરી મસ્જિદ હતી અને રહેશે, ઈશાંઅલ્લાહ”. તેની સાથે જ તેમણે બાબરી મસ્જિદ અને બાબરી મસ્જિદના વિધ્વંસની

from home https://ift.tt/3keUacf
via IFTTT

ટિપ્પણીઓ નથી: