શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતની અટકાયત કરી સૌથી પહેલા ક્યાં લઈ ગઈ? જાણો
શ્રેય હોસ્પિટલ આગ પ્રકરણમાં હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતની પોલીસે અટકાયત કરવામાં આવી છે અને કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે મહત્વની વાત એ છે કે, કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ ભરત મહંતની ધરપકડ કરવામાં આવશે. પોલીસ તપાસમાં હોસ્પિટલમાં આગની ઘટના બની ત્યારે હોસ્પિટલના સંચાલકોએ ફાયર બ્રિગેડ કે પછી પોલીસને આગની
from home https://ift.tt/3kFDZVY
via IFTTT
from home https://ift.tt/3kFDZVY
via IFTTT
ટિપ્પણીઓ નથી: