જૂનાગઢના ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, ભાવ ન મળતા પશુઓને ડૂંગળી ચરાવવાનો વારો આવ્યો

<strong>જૂનાગઢઃ</strong> જૂનાગઢના ભેસાણ પંથકમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને રળવાનો વારો આવ્યો છે. વધારે વરસાદ પડતા રોપ સુકાઈ જતા ડુંગળીના પાકને ભારે નુકસાન થુયં છે. તો બીજી તરફ ગત વર્ષે નાસિકમાં ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા સરકારે નિકાસ ચાલુ રાખી હતી. ત્યારે ડુંગળી પ્રતિ 20 કિલોના ભાવ 500થી લઈ 3 હજાર

from home https://ift.tt/2FUVVvD
via IFTTT

ટિપ્પણીઓ નથી: