ભારે વરસાદને પગલે રાજ્યમાં ત્રણ જ દિવસમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ

<strong>અમદાવાદઃ</strong> રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લાં ઘણાં દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદને પગલે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં 30 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં 12 મોત તો મંગળવારે જ થયા છે. પાણીમાં ડૂબવાથી, ભારે વરસાદને કારણે મકાન પડી જવાથી, ભારે પવન-વરસાદને કારણે ઝાડ પડવાથી મૃત્યુ નિપજ્યા હોવાનું સામે

from home https://ift.tt/2Yxdit6
via IFTTT

ટિપ્પણીઓ નથી: