અમિત શાહના ગૃહ મંત્રાલયે લોકડાઉન અંગે રાજ્યોને શું આપ્યો મોટો આદેશ ?

<strong>નવી દિલ્લીઃ</strong> દેશમાં કોરોનાના કારણે લદાયેલું લોકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી નથી લેવાયું અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અનલોક પ્રક્રિયા હેઠળ લોકડાઉનમાં ક્રમશઃ છૂટછાટો આપી રહી છે. મોદી સરકાર દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વાર લોકડાઉનને હળવા કરવાના નિયમો અનલોક 1, અનલોક 2 અને અનલોક 3 હેઠળ જાહેર કરાયા છે. જો કે કોરોનાના

from home https://ift.tt/3j92GbM
via IFTTT

ટિપ્પણીઓ નથી: