ઓલિમ્પિક મેડલ વિજેતા આ કુશ્તીબાજે મોદીને કર્યો શું વેધક સવાલ? જાણો કેમ થઈ ગઈ છે નારાજ?

<strong>નવી દિલ્હીઃ</strong> ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા કુશ્તીબાજ સાક્ષી મલિકે સરકારથી નારાજ થઇ ગઇ છે, અને તેને પીએમ મોદીને સીધો સવાલ પુછી લીધો છે. કુશ્તીબાજ સાક્ષી મલિકે અર્જૂન એવોર્ડ પુરસ્કારોની યાદીમાંથી તેનુ નામ હટાવી લેવા પર શુક્રવારે તેને રમતગમત મંત્રાલયને આડેહાથે લીધુ. રમત મંત્રાલયે સાક્ષી મલિક અને મીરાબાઇ ચાનૂને અર્જૂન

from home https://ift.tt/3j5AtlT
via IFTTT

ટિપ્પણીઓ નથી: