ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન, ડેમના પાણી વિનાશકારી સાબિત થઈ રહ્યા છે
અમદાવાદઃ ગુજરાતભરમાં અનરાધાર અને સતત પડી રહેલા વરસાદના કારણે ખરીફ પાકને નુકસાન પહોંચ્યું છે. જેમાં તલમાં સૌથી વધુ નુકસાન થયું છે. મગફળીમાં સફેદ ફૂગ આવી ગઈ છે. કપાસમાં ચુસિયા નામનો અને બાજરીમાં ગુદરિયા નામનો રોગ ફેલાયો છે. નદી કાંઠાના, નીચાણવાળા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરો માટે ડેમના પાણી વિનાશકારી સાબિત
from home https://ift.tt/31nZByh
via IFTTT
from home https://ift.tt/31nZByh
via IFTTT
ટિપ્પણીઓ નથી: