ઈતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમી પર્વ પર ગુજરાતનું આ જાણીતું મંદિર ભક્તો માટે રહેશે બંધ, જાણો

ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે જેને લઈને ઓગસ્ટ મહિનામાં આવી રહેલા તહેવોરેને ધ્યાનમાં રાખીને મોટા ભાગના મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવારો હોવાથી ભીડ ન થાય જેને કારણે સંક્રમણ ન ફેલાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ઈતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાધીશ મંદિરના

from home https://ift.tt/2Fd3fT5
via IFTTT

ટિપ્પણીઓ નથી: