અમદાવાદીઓ માટે મોટા સમાચાર, શહેરના આ જાણીતા બજારને ખોલવાનો નિર્ણય

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1067 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2910 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 87846 થઈ ગઈ છે. આ સાથે જ અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખાણીપીણીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્ત્વનો

from ahmedabad https://ift.tt/3huPmOu
via IFTTT

ટિપ્પણીઓ નથી: