ભાવનગરઃ એક જ વર્ષ પહેલા નદી પર બનેલો કોઝ-વે તૂટી ગયો, જુઓ બ્રિજના કેવા થયા હાલ?
<strong>ભાવનગરઃ</strong> જિલ્લાના વલ્લભીપુરના નશીતપર ગામે ઘેલો નદી પરનો કોઝવે ધોવાયો છે. નશીતપુર ગામે એક વર્ષ પૂર્વે બનાવેલો ઘેલો નદી પરનો કોઝવે ધોવાણ થતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસ ભારે વરસાદના પગલે ઘેલો નદીમાં પુષ્કળ પ્રમાણ પાણીની આવક થઈ હતી. પાણીના ધસમસતા પ્રવાહમાં કોઝવેનો રસ્તો ધોવાણ
from home https://ift.tt/2Enro9s
via IFTTT
from home https://ift.tt/2Enro9s
via IFTTT
ટિપ્પણીઓ નથી: