સુશાંત મૃત્યુ કેસઃ શું CBIને સોંપવામાં આવશે કેસ? આજે સુપ્રીમ કોર્ટ કરશે ફેંસલો

<strong>નવી દિલ્હીઃ</strong> સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ પર સુપ્રીમ કોર્ટ આજે સવારે 11 વાગે ફેંસલો આપશે. કોર્ટને એ નક્કી કરવાનું છે કે મામલાની તપાસ કોણ કરશે. મામલામાં 11 ઓગસ્ટે સુનાવણી પુરી કર્યા બાદ કોર્ટે આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. સુનાવણી કરી રહેલા જસ્ટિસ ઋષિકેશ રૉયે તમામ પક્ષોને પોતાની દલિલો

from home https://ift.tt/2FsX39x
via IFTTT

ટિપ્પણીઓ નથી: