સુશાંત કેસમાં સુબ્રમણ્યમ સ્વામીએ CBIને કઇ રીતે તપાસ કરવાની સલાહ આપી, ને કોણી મદદ લેવાની વાત કહી

<strong>મુંબઇઃ</strong> સુશાંત સિંહ રાજપૂત કેસ સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો છે. બીજેપીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ મોત મામલે દુબઇ લિંક તરફ ઇશારો કર્યો છે. તેને પોતાના નિવેદનમાં સીબીઆઇને સૂચન કર્યા છે કે તેને પોતાની તપાસમાં પહેલા થયેલી હાઇપ્રૉફાઇલ મોતોથી મદદ લેવી જોઇએ, જેમાં સુપરસ્ટાર શ્રીદેવી પણ સામેલ રહી

from home https://ift.tt/2FGncBT
via IFTTT

ટિપ્પણીઓ નથી: