ધોનીની ફેઅરવેલ મેચના આયોજનને લઈ ઝારખંડના CM હેમંત સોરેને BCCIને શું કરી અપીલ?
<strong>રાંચી:</strong> ઝારખંડની રાજધાની રાંચીના રહેવાસી અને ટીમ ઈન્ડિયાને કેપ્ટ રહી ચૂકેલા મહેન્દ્રિસિંહ ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. તેની વચ્ચે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને બીસીસીઆઈને ધોની માટે ફેઅરવેલ મેચનું આયોજન રાંચીમાં કરવાની અપીલ કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શનિવારે સાંજે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં મુખ્યમંત્રી સોરેને
from home https://ift.tt/34adr9v
via IFTTT
from home https://ift.tt/34adr9v
via IFTTT
ટિપ્પણીઓ નથી: