અયોધ્યાઃ રામ મંદિર ભૂમિ પૂજનનું મુહૂર્ત જણાવનાર પુજારીને મળી ધમકી, પોલીસે FIR દાખલ કરી
<strong>લખનઉઃ</strong> અયોધ્યામાં પાંચ ઓગસ્ટથી ભવ્ય રામ મંદિરનો પાયો નંખાવા જઈ રહ્યો છે. પીએમ મોદી 40 કિલો ચાંદીની ઇંટની સાથે રામ મંદિરની આધારશિલા રાખશે. અહેવાલ છે કે રામ મંદિરના શિલાન્યાસ પહેલા રામ મંદિર ભૂમૂ પૂજનનું મુહૂર્ત જણાવનાર પુજારીને કર્ણાટકના બેલગાવીમાં ધમકી મળી છે. આ મામલે બેલાગવીના તિલકવાડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર
from home https://ift.tt/2Di5Qub
via IFTTT
from home https://ift.tt/2Di5Qub
via IFTTT
ટિપ્પણીઓ નથી: