Ganesha Chaturthi 2020: આજે છે ગણેશ ચતુર્થી, જાણો કયા મુહૂર્તમાં કરશો ગણેશ સ્થાપના

Ganesha Chaturthi 2020: આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. શાસ્ત્રોના મત પ્રમાણે વિધ્નહર્તા ગણેશ ભગવાનનો જન્મ ભાદરવા સુદ ચોથના દિવસે થયો હતો. જેને લઈ આ તિથિને ગણેશના જન્મોત્સવ કે ગણેશોત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીએ ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિથી સાધ્ય અને રવિયોગ બની રહ્યો

from home https://ift.tt/2QeJ1un
via IFTTT

ટિપ્પણીઓ નથી: