અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદી સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

<section class="new_section">  <strong>નવી દિલ્હી</strong>: દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથિ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજ નેતાઓએ ‘અટલ સ્મૃતિ’ પર શ્રદ્ધાંજિલ અર્પણ કરી હતી. તેમના સિવાય વાજપેયીના પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્ય, પૌત્રી નિહારિકા, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, લોકસભા અધ્યક્ષ ઓમ

from home https://ift.tt/3iLsaLS
via IFTTT

ટિપ્પણીઓ નથી: