આમિર ખાનના તુર્કી પ્રવાસ પર RSSના પ્રહાર, કહ્યું- ભારતીયોની ભાવનાઓને ઠેંગો બતાવી રહ્યો છે

<strong>નવી દિલ્હીઃ</strong> બોલિવૂડ એક્ટર આમિર ખાનના હાલના તુર્કી પ્રવાસને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ નિશાન સાધ્યું છે. આરએસએસના મુખપત્ર પાંજજન્યમાં આમિર ખાનને લઈને એક આર્ટિકલ લખ્યો છે. જેમાં આરએસએસે કહ્યું છે કે, આમિર ખાને તુર્કી જઈને ભારતવાસીઓની ભાવનાઓે ઠેંગો બતાવ્યો છે. આમિર ખાન પોતાની આગામી ફિલ્મ ‘લાલસિંહ ચડ્ઢા’ના શૂટિંગ

from home https://ift.tt/3hsJx43
via IFTTT

ટિપ્પણીઓ નથી: