જોધપુરમાં પાકિસ્તાનથી આવેલા 11 હિંદુ શરણાર્થીઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા

<strong>જોધપુરઃ</strong> રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક જ પરિવારના 11 લોકોના મોત થતા સનસનાટી ફેલાઈ છે. એક રિપોર્ટ પ્રમાણે તમામ 11 લોકોને ઝેરના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થી બુધારામના પરિવારમાં કુલ 12 લોકો હતા, જેમાંથી હવે માત્ર એક જ જીવિત છે. પોલીસનું કહેવું છે કે શરૂઆતની તપાસમાં મોતનું

from home https://ift.tt/3itMRvV
via IFTTT

ટિપ્પણીઓ નથી: