ગુજરાતમાં 45 બોર્ડ-નિગમોમાં નિમણૂક માટે મોદીએ બનાવી 6 સભ્યોની કમિટી, CR પાટિલ સહિત ક્યા છ સભ્યોનો સમાવેશ ?
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં ભાજપના નેતાઓનો અસંતોષ દૂર કરવા અને વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને સક્રિય કરવા માટે નરેન્દ્ર મોદીએ રાજ્યનાં 45 બોર્ડ નિગમના ચેરમેનની નિમણૂંક કરવાનો નિર્ણય લીધો છે. ભાજપ હાઈકમાન્ડ આ મહિનાના અંતમાં એટલે કે ઓગસ્ટ મહિનામાં જ આ નિમણૂકો કરશે. આ પૈકી 25 બોર્ડ-નિગમોમાં ચેરમેન તરીકે ધારાસભ્યોને નિમવામાં આવશે. ભાજપ
from home https://ift.tt/31wfVfg
via IFTTT
from home https://ift.tt/31wfVfg
via IFTTT
ટિપ્પણીઓ નથી: