સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેરઃ રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં 14 દર્દીઓના મોત

<strong>રાજકોટઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરાના વકરી રહ્યો છે. આ બધાની વચ્ચે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં વધુ 14 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. જોકે, ડેથ ઓડિટ પછી કોરોનાને કારણે મોત થયા છે કે નહીં તે

from home https://ift.tt/3aOQNEA
via IFTTT

ટિપ્પણીઓ નથી: