યૂપી, પંજાબ અને હરિયાણા બાદ હવે ચંદીગઢમાં પણ શનિવાર અને રવિવારે રહેશે લોકડાઉન
ચંદીગઢ: કોરોના વાયરસના વધી રહેલા સંક્રણને લઈને દેશના ઘણા રાજ્યો ફરી એક વખત લોકડાઉન લાગુ કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણા બાદ કેંદ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં પણ વીકેન્ડ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચંદીગઢ પ્રશાસન તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, ચંદીગઢમાં હવેથી દર શનિવાર અને રવિવાર તમામ દુકાનો
from home https://ift.tt/2QeSHVJ
via IFTTT
from home https://ift.tt/2QeSHVJ
via IFTTT
ટિપ્પણીઓ નથી: