સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોરોનાના ભરડામાં, 16 કર્મચારીને લાગ્યો કોરોનાને ચેપ

<strong>રાજકોટઃ</strong> સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકાએક કોરોનાના ભરડામાં આવી રહી છે. કુલપતિ નિતિન પેથાણીને કોરોના થયા બાદ સફાળી જાગેલી યુનિવર્સિટીએ તમામ કર્મચારીનું ટેસ્ટિં કરાવતા 16 રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 147 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 16 કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. મેડિકલ ઓફિસર, પરીક્ષા વિભાગ, ઓડિટ વિભાગ, બાંધકામ વિભાગ, એકેડેમિક

from home https://ift.tt/3jesu63
via IFTTT

ટિપ્પણીઓ નથી: