સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના આ પાટીદાર ધારાસભ્યના પરિવારના 22 સભ્યોને કોરોના થતાં ખળભળાટ, જાણો ક્યાં દાખલ કરાયા ?
<strong>રાજકોટઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ટંકારા કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાનો પરિવાર પણ કોરોનાની લપેટમાં આવી ગયો છે એવું ગુજરાતના એક અગ્રણી અખબારના અહેવાલમાં જણાવાયું છે. લલિત કગથરાના 22 સભ્યો કોરોના પોઝિટીવ હોવાનું શનિવારે જાહેર થયું હતુ. જો કે લલિત કગથરા અને તેમના પત્નિને કોરોનાનો ચેપ નથી લાગ્યો.
from home https://ift.tt/3ft8VoB
via IFTTT
from home https://ift.tt/3ft8VoB
via IFTTT
ટિપ્પણીઓ નથી: