આજથી લાગુ થયું અનલોક-3, જાણો ગુજરાતમાં શું શું મળશે છૂટછાટ? હોટેલ-રેસ્ટોરન્ટના માલિકોની શું છે માગ?
<strong>ગાંધીનગરઃ</strong> આજથી એટલે કે પહેલી ઓગસ્ટથી ગુજરાત સહિત દેશભરમાં અનલોક-3 લાગું થઈ ગેયું છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આ બેઠક માં
from home https://ift.tt/314riLa
via IFTTT
from home https://ift.tt/314riLa
via IFTTT
ટિપ્પણીઓ નથી: