સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ પર પ્રથમ વખત બોલ્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, જાણો શું આપ્યું નિવેદન ?

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એબીપી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું મુંબઈ પોલીસની ક્ષમતા, યોગ્યતા અને ઈરાદાઓ પર સવાલ ઉઠાવનારાઓની નિંદા કરુ છું. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રથમ વખત સુશાંત સિંહ રાજપૂત મામલે વાત કરતા કહ્યું કે મુંબઈ પોલીસ આ કેસને ઉકેલવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે.

from home https://ift.tt/2Xd9axp
via IFTTT

ટિપ્પણીઓ નથી: