AIIMS ની 4 સદસ્યોની ટીમ કરશે સુશાંત સિંહ રાજપૂતના અટૉપ્સી રિપોર્ટની તપાસ

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ એઈમ્સના તબીબ દ્વારા કરવામાં આવશે. જેના માટે સીબીઆઈ દ્વારા એક ટીમની રચના કરવામાં આવી. આ ટીમમાં એઈમ્સના ચાર ડોક્ટર સામેલ હશે. સીબીઆઈ દ્વારા આ ટીમને સુશાંતસિંહ રાજપુતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, એઈમ્સની ટીમનું નેતૃત્વ ફોરેન્સિક મેડિસિનના પ્રમુખ

from home https://ift.tt/32iS1o5
via IFTTT

ટિપ્પણીઓ નથી: