ગુજરાતમાં કોરોનાના દર્દીઓ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે સ્વસ્થ, કેટલો થયો રિકવરી રેટ? જાણો વિગત

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી ગુજરાતમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ ખૂબ જ વધારી દેવામાં આવી રહ્યું છે, જેને કારણે કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. ગઈ કાલે રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં 1204 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં,

from home https://ift.tt/32dR5RQ
via IFTTT

ટિપ્પણીઓ નથી: