કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે શું છે મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી ગુજરાતમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ ખૂબ જ વધારી દેવામાં આવ્યું છે, જેને કારણે કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. ગઈ કાલે રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં 1204 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં, ગઈ

from ahmedabad https://ift.tt/3hiJl7q
via IFTTT

ટિપ્પણીઓ નથી: