વારાણસી જઇને દેવ દિવાળી મનાવશે પીએમ મોદી, ગંગા ઘાટ પર રેકોર્ડ 11 લાખ દિવડા પ્રગટાવાશે
<strong>નવી દિલ્હીઃ</strong> અયોધ્યામાં દિવાળી બાદ આજે ઉત્તર પ્રદેશ સરકાર વારાણસીમાં દેવ દિવાળીનુ ભવ્ય આયોજન કરવાની તૈયારીમાં છે. વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળીના તહેવાર પ્રસંગે પોતાના સંસદીય વિસ્તારમાં આવી રહ્યાં છે. દેવ દિવાળીના પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમના સ્વાગતમાં વારાણસીમાં હાજર રહેશે. કહેવાઇ રહ્યું
from home https://ift.tt/2VeYMDY
via IFTTT
from home https://ift.tt/2VeYMDY
via IFTTT
ટિપ્પણીઓ નથી: