રાજકોટ આગકાંડઃ ખોડિયાર માતાના ભક્ત કેશુભાઈને શનિવારે મળવાની હતી રજા પણ એ પહેલા મોત આંબી ગયું
<strong>રાજકોટઃ</strong> શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનામાં રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી,રશિકલાલ અગ્રવાત, સંજય
from home https://ift.tt/2JdQLwH
via IFTTT
from home https://ift.tt/2JdQLwH
via IFTTT
ટિપ્પણીઓ નથી: