ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ સમાપન સત્રને આજે સંબોધિત કરશે PM મોદી

નર્મદા: આજે 80માં ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોન્ફરન્સના  સમાપન સત્રને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે.  કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, લોકસભા અધ્યક્ષ સહિત 27 વિધાનસભા અધિકારીઓએ હાજરી આપી. 

from home https://ift.tt/3fzsbSK
via IFTTT

ટિપ્પણીઓ નથી: