રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી અહેમદ પટેલના વતન પિરામણ જવા રવાના, રાહુલ ગાંધી સાથે કોણ કોણ છે?
<strong>સુરત:</strong> અહમદ પટેલનો પાર્થિવદેહ વડોદરા એરપોર્ટ ઉપર ચાર્ટર પ્લેનમાં લવાયા બાદ અંકલેશ્વર લઈ જવામાં આવ્યો છે, જ્યાં સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. અહેમદ પટેલના નિધન બાદ પિરામણ ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ અહેમદ
from home https://ift.tt/3m9HF2e
via IFTTT
from home https://ift.tt/3m9HF2e
via IFTTT
ટિપ્પણીઓ નથી: