મોદી સરકાર હવે કોરોનાના કારણે દેશના દરેક નાગરિકને આપશે 1.30 લાખ રૂપિયા, જાણો વૉટ્સએપ પર વાયરલ થયેલા આ દાવાની શું છે હકીકત
<strong>નવી દિલ્હીઃ</strong> કોરોના વાયરસ સંકટની વચ્ચે સોશ્યલ મીડયા પર અફવાઓએ જોર પકડ્યુ છે. અફવાઓનુ બજાર ગરમ છે, ત્યારે એક સોશ્યલ મીડિયા, વૉટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે જેની વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી. આવા એક દાવાનુ ખંડન ભારત સરકારના અધિકારીક ટ્વીટર હેન્ડલ પીઆઇબી ફેક્ટ ચેકે કર્યુ છે. ખરેખરમાં
from home https://ift.tt/366BztU
via IFTTT
from home https://ift.tt/366BztU
via IFTTT
ટિપ્પણીઓ નથી: