અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા સોનિયા ગાંધીએ રાહુલ સાથે શું મોકલ્યું? જાણો વિગત

<strong>અંકલેશ્વરઃ</strong> થોડીવારમાં અહેમદ પટેલની દફનવિધિ થશે. ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે. તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માતાની કબરની બાજુમાં દફનવિધિ થશે. અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓ આવી પહોંચ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય

from home https://ift.tt/376SUCx
via IFTTT

ટિપ્પણીઓ નથી: