અહેમદ પટેલની દફનવિધિમાં કયા કયા દિગ્ગજ નેતાઓ છે હાજર? જાણો વિગત
<strong>અંકલેશ્વરઃ</strong> અહમદ પટેલનો પાર્થિવદેહ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમથી એમ્બ્યુલન્સ મારફત તેમના વતન પિરામણ પહોંચી ગયો છે. તેમજ થોડીવારમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓ પણ આવી રહ્યા છે. ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત
from home https://ift.tt/368li7X
via IFTTT
from home https://ift.tt/368li7X
via IFTTT
ટિપ્પણીઓ નથી: