ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં અમદાવાદ સહિત ચાર મોટાં શહેરોમાં શનિ-રવિ બે દિવસ માટે કરફ્યુ લદાશે ? નીતિન પટેલે શું કહ્યું ?

<strong>ગાંધીનગર:</strong> ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે લઈને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. વિજય રૂપાણી સરકાર ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં વીક-એન્ડમાં એટલે ક શનિવાર અને રવિવાર એ બે દિવસો માટે કરફ્યુ લગાવવાની છે એવા મેસેજ સોશિયલ મીડિયા પર વહેતા થયા છે. આ અંગે

from home https://ift.tt/366t16i
via IFTTT

ટિપ્પણીઓ નથી: