અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા?

<p>અમદાવાદમાં કોરોનાનું સતત સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં સતત નવમાં દિવસે કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા હતા.  છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના નવા 332 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 10 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. અમદાવાદમા કોરોના સંક્રમિતોની સંખ્યા 49 હજારને પાર પહોંચી ગઈ છે.. તો

from home https://ift.tt/2VaVpxY
via IFTTT

ટિપ્પણીઓ નથી: