રાજ્યમાં વીકએન્ડ કર્ફ્યૂ લગાવવા મુદ્દે રાજ્ય સરકારે શું કહ્યું ? જુઓ વીડિયો
રાજ્યના મહાનગરોમાં વીકેન્ડમાં કર્ફ્યુ લગાવવાની અફવાઓને રાજ્ય સરકારે ફગાવી દીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, રાજયના કોઈ મહાનગરમાં વિકેન્ડ કફર્યૂ લગાવવાની કોઈ જ યોજના નથી. હાલ માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો નિર્ણય કરવામાં આવ્યો છે અને વિકેન્ડ કર્ફ્યુની
from home https://ift.tt/3l884MD
via IFTTT
from home https://ift.tt/3l884MD
via IFTTT
ટિપ્પણીઓ નથી: