અમદાવાદમાં કોરોનાનો કાળો કેરઃ છેલ્લા પાંચ જ દિવસમાં શહેરમાં કોરોનાથી 47 લોકોના મોત
<strong>અમદાવાદઃ</strong> દિવાળી પછી કોરોનાએ અમદાવાદ શહેરમાં કાળો કેર વર્તાવ્યો છે. શહેરમાં કોરોનાના કેસોનો તો રાફડો ફાટ્યો છે. આ સાથે સાથે મૃત્યુઆંક પણ એકદમ વધી જતાં સરકાર ચિંતિત બની છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી 9 લોકોના મોત થયા હતા, જ્યારે ગ્રામ્યમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે
from home https://ift.tt/2V11ehh
via IFTTT
from home https://ift.tt/2V11ehh
via IFTTT
ટિપ્પણીઓ નથી: