રાજ્યના આ શહેરમાં તમામ વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યો, જાણો શું છે કારણ ?

અમરેલી: રાજ્યમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે 9 વાગ્યાથી લઈ સવારના છ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યો છે. બગસરા શહેરમાં બજારો

from home https://ift.tt/3fUEGJ3
via IFTTT

ટિપ્પણીઓ નથી: