અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવતઃ છેલ્લા 24 કલાકમાં 12નાં મોત, 6 દિવસમાં મોતનો આંકડો 50ને પાર

<strong>અમદાવાદઃ</strong> દિવાળી પછી કોરોનાએ અમદાવાદ શહેરમાં કાળો કેર વર્તાવ્યો છે. શહેરમાં કોરોનાના કેસોનો તો રાફડો ફાટ્યો છે. આ સાથે સાથે મૃત્યુઆંક પણ એકદમ વધી જતાં સરકાર ચિંતિત બની છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી 12 લોકોના મોત થયા છે. આ સાથે છેલ્લા 6 દિવસમાં જ અમદાવાદ શહેરમાં કોરોનાથી

from home https://ift.tt/2JcR4Yq
via IFTTT

ટિપ્પણીઓ નથી: