PM મોદી શનિવારે બે કલાક માટે જ આવશે અમદાવાદ, જાણો ક્યાં જશે અને શું કરશે?

<strong>અમદાવાદઃ</strong> આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવવાના છે. ત્યારે PM મોદીની અમદાવાદની મુલાકાત અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. PM મોદી ઝાયડ્સ ફાર્મા કંપનીમાં 2 ક્લાર્કનો સમય કાઢીને અમદાવાદ આવવાના છે. ભારતમાં બનતી કોરોનકની વેકસીનનું કાર્ય PMએ જાતે સંભાળ્યું છે. PM ઝાયડ્સમાં બની રહેલી વેકસીનનું

from home https://ift.tt/368wC3O
via IFTTT

ટિપ્પણીઓ નથી: