સ્વર્ગસ્થ અહમદ પટેલની પિરામણના કબ્રસ્તાનમાં માતાની કબરની બાજુમાં કરાશે દફનવિધિ
<strong>અંકલેશ્વરઃ</strong> અહમદ પટેલનો પાર્થિવદેહ એમ્બ્યુલન્સ મારફત તેમના વતન પિરામણ પહોંચી ગયો છે. તેમજ થોડીવારમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે. તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માતાની કબરની બાજુમાં દફનવિધિ થશે. અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ
from home https://ift.tt/3pW73uK
via IFTTT
from home https://ift.tt/3pW73uK
via IFTTT
ટિપ્પણીઓ નથી: