આજથી અમદાવદામાં કોરોનાની રસીનું ટ્રાયલ શરૂ થશે, જાણો કેટલા લોકોને રસી આપવામાં આવશે

<strong>અમદાવાદઃ</strong> ભારત બોયાટેકની ICMR અને નેશનલ ઈંસ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી સાથે મળીને તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિન કોવોક્ષિનનું ક્લિનિકલ ટ્રાયલ આજથી અમદાવાદની સોલા સિવિલમાં શરૂ કરવામાં આવશે. સોલા સિવિલમાં આજથી દરરોજ 20થી 25 લોકોને વેક્સિનની રસી આપવામાં આવશે. રસીકરણ અને તેના અસરના ફોલોઅપ સાથેની સંપૂર્ણ પ્રક્રિયા એક વર્ષ સુધી ચાલશે. ભારતમાં

from home https://ift.tt/3nPxkcq
via IFTTT

ટિપ્પણીઓ નથી: