દેશમાં કોરોનાના કેસ 94 લાખની નજીક, છેલ્લા 24 કલાકમાં 41,810 નવા કેસ

<strong>નવી દિલ્હી:</strong> ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 94 લાખ સુધી પહોંચી ગઈ છે. આજે સતત 22માં દિવસે કોરોના 50 હજારથી ઓછા નવા કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,810 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 496 લોકોના કોરોનાથી મોત થયા હતા. જો કે, 42,298 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સ્વાસ્થ્ય

from home https://ift.tt/37gvJpj
via IFTTT

ટિપ્પણીઓ નથી: