કોરોનાના કહેરની વચ્ચે ગુજરાતના આ મોટા રેલ્વે સ્ટેશને કોરોના ટેસ્ટની કામગીરી બંધ, 707 મુસાફરો પોઝિટિવ મળ્યા હતા
અમદાવાદ રેલવે સ્ટેશન પર કોરોના રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી બંધ કરવામાં આવી છે. સ્ટેશને ઉભા કરેલા ડોમમાં ટ્રેનમાંથી ઉતરતા તમામ મુસાફરોના ફરજિયાતપણે કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા હતા પણ હવે તે ટેસ્ટ કરવામાં નથી આવતા. અમદાવાદ રેલવે સ્ટેશનેથી રોજની 60થી વધુ ટ્રેનોની અવર-જવર છે. કોરોનાની સ્થિતિમાં બહારથી
from home https://ift.tt/3fIvVRX
via IFTTT
from home https://ift.tt/3fIvVRX
via IFTTT
ટિપ્પણીઓ નથી: